એસિડ વર્ષાથી થતી બે આડઅસરો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ પથ્થર અને ધાતુઓથી બનેલા મકાન કે બાંધકામોને નુકસાન કરે છે. $(ii)$ તે મનુષ્ય અને પ્રાણીઓ માટે શ્વસન અવરોધ ઉત્પન્ન કરે છે.

Similar Questions

રજકણ પ્રદૂષકોના પ્રકારો તથા તેના બે ઉદાહરણ આપો. 

વિધાન સાચું છે કે ખોટું ?

$(1)$ વાતાવરણનો નીચેનો વિસ્તાર કે જ્યાં માનવ સહિત સમગ્ર જીવસૃષ્ટિ વસે છે તેને ક્ષોભ આવરણ કહે છે.

$(2)$ ક્ષોભ-આવરણ દરિયાની સપાટીથી $25\, km$ નાં અંતર સુધી વિસ્તરેલું હોય છે.

$(3)$ દરિયાની સપાટીથી $10\, km$ થી $50\, km$ ની વચ્ચેનાં વિસ્તારને સમતાપ આવરણ કહે છે.

$(4)$ સજીવોનું રક્ષણ કરતું ઓઝોન સ્તર ક્ષોભ-આવરણમાં આવેલું હોય છે. 

ક્ષોભ-આવરણમાં ઓઝોનના ક્ષયન માટે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ?

પાણીનું $BOD$ મૂલ્ય માપવાની જરૂરિયાત શા માટે છે ?

રાસાયણિક પ્રદૂષકોની માનવશરીર પર અસર જણાવો.